આતો પવિત્ર શ્રાવણ માસ આવ્યો
શિવ આરાધના ના દિવસો લાવ્યો
ભોળા ભગવાન હવે થાશે પ્રસન્ન
માત્ર ચડાવો થોડો બીલી પત્ર
કરો શિવ લિંગ પર દુધનો અભિશેક
થાશે જીવનમાં દુખોનો વિનાશ
જે ભજશે ભાવથી ભોળાનાથને
‘કપિલ’ એનો થાશે વૈકુટમાં વાસ.
-કપિલ દવે